લુણાવાડા તાલુકાના ચનસર ગામે વન વિભાગ દ્વારા કૂવા માંથી મગર રેસક્યું કરાયો

હિન્દ ન્યુઝ, મહિસાગર

લુણાવાડા નજીક ના ચનસર ગામમાં સાંજ નાસમયે બારીયા અમરાભાઈ મનસુખભાઈ ના કુવા માં એક મગર બચ્યું જોવા મળ્યું હતા જ્યારે તેની જાણ લુણાવાડા વન વિભાગ ને કરવામાં આવી હતી અને ત્યાં તાત્કાલિક વન વિભાગ ની ટીમ હાજર થઈ ને તાત્કાલિક તેને રેસ્ક્યું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મગર ને કૂવામાંથી મગર નું રેસ્કયું કરવામાં આવ્યું

રિપોર્ટર : ભવન બારીઆ, મહિસાગર

Related posts

Leave a Comment